બીજેપી નેતા અસ્મિતા હીરપરા આગામી કાર્યક્રમની તૈયારીને લઈને ખાનપુર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હાજર

બીજેપી નેતા અસ્મિતા હીરપરા આગામી કાર્યક્રમની તૈયારીને લઈને ખાનપુર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હાજર

na

આગામી કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ખાનપુર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અનેક અગત્યના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા।

કર્ણાવતી મહાનગર અધ્યક્ષ શ્રીમતી સ્મિતાબેન જોષી, મહામંત્રી જયમિનિબેન દવે અને શીતલબેન પંચાલ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમના સાથે BJP નેતા અસ્મિતા હીરાપરા પણ ચર્ચામાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા।

બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી અને આવનારી પ્રવૃત્તિઓને સફળ બનાવવા માટે પાર્ટી કાર્યકરો વચ્ચે સંકલન મજબૂત કરવાની ચર્ચા કરવામાં આવી।

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart