વોર્ડ 15ના કોર્પોરેટર રાજુભાઈ જોલિયા સુરત ખાતે આર.સી.એમ. પરિવાર દ્વારા આયોજિત “રૂપાંતરણ યાત્રા” માં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે તેમના પ્રશંસનીય સામાજિક સેવા પ્રવૃત્તિ માટે હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સુરત લોકસભાના આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
