વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલ તુલસી ફાર્મ ખાતે પુષ્ટિમાર્ગીય નવવિલાસ પર્વમાં ઉપસ્થિત

વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલ તુલસી ફાર્મ ખાતે પુષ્ટિમાર્ગીય નવવિલાસ પર્વમાં ઉપસ્થિત

na

વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલ તુલસી ફાર્મ, સરથાણા ખાતે શ્રી વ્રજવિલાસ હવેલી દ્વારા આયોજિત પુષ્ટિમાર્ગીય નવવિલાસ પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી (શ્રી રાજુબાવા), પૂ.પા.ગો. ૧૦૮ શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રી તથા પૂ.પા.ગો. ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે સુરતની 161 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કનાણી સહિત અનેક ભક્તો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart